ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વરિષ્ઠ અને અનુભવી નેતા વિજય કુમાર મલ્હોત્રાનું 93 વર્ષની વયે આજ રોજ તા. 30 સપ્ટેમ્બરે અવસાન થયું છે....
દિલ્હીમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીના આરોપસર ધરપકડ કરાયેલા ચૈતન્યનંદ સરસ્વતી સામે નવા ખુલાસા થયા છે. પોલીસે જણાવ્યું છે કે તેમના મોબાઇલ તપાસ દરમિયાન...
ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતમાં આજ રોજ તા. 30 સપ્ટેમ્બરે એક દુર્ઘટના બની જ્યાં એક ઇસ્લામિક સ્કૂલની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. આ...
આજ રોજ મંગળવારે તા. 30 સપ્ટેમ્બરની વહેલી સવારે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ ભૂકંપની તીવ્રતા 4.7...
તમિલનાડુના કરુરમાં થયેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અભિનેતા તથા તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) પાર્ટીના વડા વિજયની તા. 27 સપ્ટેમ્બરના રોજ...
દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો છે. પરંતુ જીત બાદ એક મોટી...
એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ જીત્યો. આ રોમાંચક વિજય સાથે જ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એવો નિર્ણય લીધો...
એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. આ રોમાંચક મુકાબલો અંતિમ ઓવર સુધી ગયો હતો. જ્યાં...
આજ રોજ તા. 28 સપ્ટેમ્બર રવિવારે પ્રસારિત થયેલા “મન કી બાત” કાર્યક્રમના 126મા એપિસોડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા બે...
તમિલનાડુના કરુરમાં ગત શનિવારે અભિનેતા-રાજકારણી વિજયની રેલી દરમિયાન બનેલી ભાગદોડમાં 39 લોકોના મૃત્યુ અને 100થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. આ...