બોલિવૂડ અભિનેતા સંજય દત્તના એક વીડિયો બાદ રાજકીય તોફાન ઊભું થયું છે. હાલ થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની આગામી 100મી...
હાલમાં ઝેરી કફ સિરપ પીવાના લીધે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 12 જેટલા બાળકોના થયેલા મૃત્યુ બાદ તમિલનાડુ સરકારે “કોલ્ડ્રિફ” નામની કફ સિરપના વેચાણ...
શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા તાત્કાલિક અસરથી ત્રણ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. તા. 5 થી 7 ઓક્ટોબર 2025 દરમિયાન...
પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના રહસ્યમય મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે. તેમના મિત્ર બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે...
દશેરાના દિવસે જુનાગઢમાં એક આશ્ચર્યજનક અને અનોખી ઘટના બની. અહીંના ખોડિયાર મંદિરમાં વિજ્યા દશમી નિમિત્તે હવન પૂજાનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે...
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ઝેરી કફ સિરપને કારણે છેલ્લા 20 દિવસમાં 7 નાના બાળકોના મોત થયા છે અને 5 બાળકોની હજુ હોસ્પિટલમાં સારવાર...
બિહારમાં એક દુઃખદ ઘટના બની છે. જ્યાં આજ રોજ તા. 3 ઓક્ટોબરે વંદે ભારત એક્સપ્રેસની ટક્કરથી પાંચ કિશોરો અકસ્માતનો ભોગ બન્યા હતા....
ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ફરી એકવાર દેશનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે. 2025 વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે કુલ 199 કિલોગ્રામ વજન...
આસામના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના રહસ્યમય મૃત્યુ પછી તપાસ વધુ ગંભીર બની છે. સિંગાપોરમાં દરિયામાં તરતા સમયે તા. 19 સપ્ટેમ્બરના રોજ થયેલા...
આજનો દશેરાનો દિવસ સુરત શહેર માટે શુભવંતો સાબિત થયો છે. સુરતની જીવાદોરી સમાન પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની પીએમકેએસવાય-એઆઈબીપી યોજનામાં સમાવેશ કરાયો છે. આ...