નવી દિલ્હી: કેદારનાથ ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા છે. આજે સવારે 6:20 કલાકે કેદારનાથ ધામના દ્વાર શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરી શકે...
નવી દિલ્હી: ભારત સરકાર વિદેશમાં રહેતા ભારતીયોને યુદ્ધ અને સંકટની સ્થિતિમાં સુરક્ષિત દેશમાં લાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરતી રહી છે. આ...
નવી દિલ્હી: દિલ્હી સરકારે મજૂરો (Laboures) માટે ડીટીસીની બસોમાં વિનામૂલ્યે પ્રવાસ કરવાની સુવિધા માટે વાર્ષિક પાસ આપવાની જાહેરાત કરી છે. આની સાથે...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) એપ ટ્વિટરે (Twitter) કરોડો ફોલોઅર્સ ધરાવતી અનેક પ્રસિદ્ધ હસ્તીઓને બ્લૂ ટીક પાછી આપી દીધી છે. થોડા...
નવી દિલ્હી: (new Delhi) મધ્યપ્રદેશના ડિંડૌરી જિલ્લામાં મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં (Marriage) પોતાનું નામ દાખલ કરાવતી યુવતીઓનું વર્જિનિટી અને...
નવી દિલ્હી: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 25 એપ્રિલે કેરળને વોટર મેટ્રોની ભેટ આપશે. પીએમ મોદી રાષ્ટ્રને પ્રથમ વોટર મેટ્રો આપશે....
સુરત: આજે અક્ષય તૃતીયા, પરશુરામ જયંતિ અને રમજાન ઈદનો ત્રિવેણી સંગમ છે. આજનો દિવસ હિન્દુ પરંપરા અનુસાર, સોનાના દાગીના લેવા માટે, નવી...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 24 એપ્રિલે કોચ્ચિના પ્રવાસે જવાના છે. ત્યારે વડાપ્રધાનની કેરળ યાત્રાના પહેલા એક ધમકીભર્યો પત્ર...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં શરૂ આર્થિક સંકટ, રાજનૈતિક અસ્થિરતા અને આતંકવાદી ઘટનાઓમાં વધારો થવાની વચ્ચે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધનો ભય લાગી રહ્યો છે....
નવી દિલ્હી: માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ગુરુવારે તમામ લીગેસી વેરિફાઈડ એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દીધી. હવે ટ્વિટર પર જોવા મળી રહેલા યૂઝર્સ જેમની...