ગાંધીનગર,તા.8પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે આવેલ શ્રી વીર યદુવંશી દગાયચા દાદા (ડાંગર) મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...
ગાંધીનગર,તા.8અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) દ્વારા આવતીકાલ તા.9 થી 13 માર્ચ 2026 દરમિયાન “PRL વર્કશોપ ઓન કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ” નામની પાંચ...
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ૩૫મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવદંપતીઓને આશીર્વાદ...
ગાંધીનગર,તા.8આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા દેશભરમાં લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વ...
ગાંધીનગર : રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આજે રાજ્યના અનેક શહેરોમાં...
ગાંધીનગર : વિકસિત ગુજરાત@2047ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ...
ગાંધીનગર,તા.6રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં લાંબા સમયથી અપેક્ષિત મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ ૩૭ આઈપીએસ અધિકારીઓની એકસાથે...
ગાંધીનગર: યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૨૫ના અંતિમ પરિણામમાં સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા, (સ્પીપા) અમદાવાદ ખાતે...
અમદાવાદ : કર્ણાવતી ટ્રેન 31 માર્ચ સુધી મુંબઈ સેન્ટ્રલના બદલે બાંદ્રા ટર્મિનસ પરથી ઉપડશે. ટ્રેન નંબર 12933 બાંદ્રા ટર્મિનસ–વટવા કર્ણાવતી એક્સપ્રેસ 08...
અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને તૈયારીઓ...