વિજિલન્સની ટીમે ટુર્નામેન્ટની કોઈ મંજૂરી નહીં હોવાથી સ્ટમ્પ અને બેટ કબજે કર્યા : લો ફેકલ્ટીની સામે આવેલા મેદાન ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન...
મિલકત વેચી રહ્યા હોય તો તે એફિલેશનનો ભાગ હોવા અંતર્ગત 30 દિવસમાં ખુલાસો કરવાની તાકીદ : રમેશભાઈ દેસાઈ અથવા ઝબ્બર રીયલ્ટી એલએલપી...
માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે પ્રજાના પૈસાનો વેડફાટ : મુખ્યમંત્રીની ટકોર બાદ પણ સ્માર્ટ અધિકારીઓ માનવા તૈયાર નથી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.10...
નવા યાર્ડ એલએન્ડટીથી ગોરવા મધુનગર બ્રિજ સુધીના દબાણોનો સફાયો : ખાણી પીણીની લારીઓ શેડ ગેરેજ દ્વારા બનાવાયેલ કમ્પાઉન્ડ વોલ દૂર કરી ત્રણ...
ટીમ આરટીઆઈ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત : EVM મા ધાર્યા પ્રમાણેનું મતદાન અને પરિણામ કોઈ એક ચોકકસ ઉમેદવાર ની તરફેણમાં થતુ હોવાના...
જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરી જંત્રીના દરમાં સુધારો કરવા માંગણી : સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે,...
વાસણા રોડ જંકશન રાણેશ્વર ચાર રસ્તા ખાતે બનનાર બ્રિજનાં રહીશો દ્વારા ઉગ્ર વિરોધ સ્થાનિકોને પૂછ્યા વિના થોપી મારવામાં આવ્યો હોવાના આક્ષેપ :...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8 ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પાર્ક કરેલી એક ઇકો કારમાંથી ધુમાડા નીકળતા અફરાતફરી મચી હતી.જોકે સત્વરે ફાયર બ્રિગેડના જવાનોએ...
અધ્યક્ષ રણછોડભાઈ રાઠવાએ પદાધિકારીઓની આ ગંભીર ભૂલ ગણાવી : બીજા બોર્ડના કાઉન્સિલરો જો ડાયસ પર બેસી શકતા હોય તો અધ્યક્ષ કેમ નહિ...
અયોધ્યા ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ પ.પૂ.રાષ્ટ્રીય સંત ગોવિંદ દેવગીરીજી મહારાજે હિન્દુઓ પર થતા અત્યાચારની નિંદા કરી ( પ્રતિનિધિ )વડોદરા,તા.6 વડોદરા...