૧૫ મી સદીના ઉત્તરાર્ધે મહમદ ગઝનીએ ફરી એક વખત સોમનાથ મહાદેવ ઉપર હુમલો કર્યો અને રાજવી પૃથ્વીરાજ મરાયો. તે સમયે ભગવાન સ્વયંભૂના...
ભાષાએ વિકસાવેલ તર્કને વિજ્ઞાન જાણી જે તાર્કિક સિદ્ધાંત વિકસ્યા છે તેમાંનું એક ઉત્તમ ઉદાહરણ કર્મનો સિદ્ધાંત છે. સનાતન હિન્દુધર્મ, જૈન અને બૌદ્ધ...
ડુંગરની ધાર્યુંમાં, સીમની કાંટ્યુંમાં અને નદીનાં વેકરામાં ઠેરઠેર પથરાઈ પડેલા બાવળિયા બાલુડાઓનાં મોઈ-ડાંડીયાથી માંડી ખેતરોમાં હળ અને ત્રિકમ પાવડાના હાથા બનીને ખેતીમાં...
વિજ્ઞાન અને તકનિકની વિકાસયાત્રામાં છેક ૨૧મી સદીના ઉંબરે પ્રથમ વખત જર્મનીથી માણસના મસ્તિષ્કનું મેપિંગ કરી શકે તેવાં કોમ્પ્યુટર વિકસ્યાં છે. ટેક્નોલોજી હજુ...