અખા ભગતે ગુજરાતનાં સંસ્કારપ્રિય લોકોને વર્ષ ૧૬૧૫ માં રણ જીતવાનું માહાત્મ્ય જણાવેલું. આમ છતાં વિદ્વજજનો ગુજરાતી ભાષામાં મુળાક્ષર, જોડણી, દીર્ઘ સ્વર અને...
આ પૃથ્વી ઉપર ૮૪ લાખ અવતાર છે તેમ કહેવાય છે, પણ આમાંથી માણસ એક જ એવું જૈવિક એકમ છે કે, જે વારસાગત...
આઝાદીના અમૃતકાળે પણ આજે વ્યક્તિ પોતાને ભારતના નાગરિક તરીકે નહીં, પણ હિંદુ, મુસલમાન, શીખ, ઈસાઈ તરીકે પોતાની વજૂદ ઓળખ આપવી પડે છે....
આજકાલ શહેરોમાં ટ્રાફિક, પોલ્યુશન, નાના આવાસો, કુટુંબનાં બાળકોથી લઈ દીકરાની વહુ સુધી સહુની વ્યસ્તતા વચ્ચે ઘરનાં વડીલોને રસ્તો ઓળંગી બગીચા સુધી કોણ...
ગુજરાતના પશ્ચિમ મધ્ય ભાગે કચ્છનું નાનું રણ ૧૨ લાખ એકરમાં ફેલાયેલ છે. રાજકોટ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદો વચ્ચે...
કોઈ વ્યક્તિની પાછલી જિંદગી કેવી જશે એ વિશે અગાઉથી આગાહી કરી શકાય એવું નથી! એ જીવન શાંતિપૂર્ણ અને નિરોગી પણ હોઈ શકે...
એકલા ગુજરાતમાં ૩.૫ લાખથી વધુ સ્ટ્રીટ ડોગ હોવાનો અંદાજ છે. એકલા ગુજરાતમાં જ વર્ષે ૨૦૨૪માં કૂતરા કરડવાના ૪,૮૦,૪૨૭ કેસ નોંધાતા રાષ્ટ્રીય રોગ...
સ્વતંત્ર ભારતના બંધારણમાં “સર્વે ભવન્તુ સુખીનામ્’’ ની વિભાવના ઉતારવામાં આવી. પ્રજાના પ્રતિનિધિઓ આ માટેની સંરચના (કાયદા) તૈયાર કરશે અને નિયુક્ત થનાર કર્મચારીઓ...
ગરીબોના કલ્યાણ માટે સમપોષિત વિકાસ (સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ)નું મહિમાગાન કરતી યુરોપની ગ્રીન લોબીનાં દેશો ભારત મૂળભૂત જરૂરિયાતમાં સ્વાવલંબી ન બને તે માટે દાવપેચ...
સાહિત્યકાર કોંકણી હોય, પંજાબી હોય કે ગુજરાતી પણ તેની કલમ બાળક માટે કંઈ આલેખે છે ત્યારે તેનું મહત્ત્વ ઊતરતું બની જાય છે....