ગરીબોના કલ્યાણ માટે સમપોષિત વિકાસ (સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ)નું મહિમાગાન કરતી યુરોપની ગ્રીન લોબીનાં દેશો ભારત મૂળભૂત જરૂરિયાતમાં સ્વાવલંબી ન બને તે માટે દાવપેચ...
સાહિત્યકાર કોંકણી હોય, પંજાબી હોય કે ગુજરાતી પણ તેની કલમ બાળક માટે કંઈ આલેખે છે ત્યારે તેનું મહત્ત્વ ઊતરતું બની જાય છે....
પ્રકૃતિએ માનવને સ્વસ્થ રહેવા શરીરરૂપી સાધન સાથે પાંચ ઈન્દ્રિયની વ્યવસ્થા જોડી આપી છે. મનુષ્ય ધારે તો પ્રાણ (ઓકસીજન)ના અતિ સંચયથી મસ્તિષ્કમાં રહેલ...
‘જીવમાત્ર દયાને પાત્ર છે.’ આવા કરુણામય વ્યવહારમાંથી મહાજન વ્યક્તિત્વનો વિકાસ થયો. ઈસુએ પહાડ પરનાં વક્તવ્યમાં અન્ય પ્રત્યેની કરુણાથી જ પરમ પિતા રીઝે...
અહીં એ પ્રશ્ન છે કે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં સંસાર છોડી દેનાર રાષ્ટ્રપિતાને આપણે કેમ ભૂલ્યા નથી! એક હ્રસ્વ-દીર્ઘના ફરકથી પ્રજાસત્તાક ભારતે અઢળક...
મીડિયામાં બેઠેલા શિક્ષિત અને અભ્યાસુ મહાનુભાવોને રાજકીય પક્ષોનાં ૮–૧૨ ધોરણ પાસ અને ક્યારેક જેલવાસ ભોગવી ચુકેલા નેતાઓ સલાહ આપતા હોય છે કે...
કહેવાય છે તો પ્રજાનો પ્રેમ પરંતુ ચૂંટણીના મેદાનમાં ઉતરનાર પ્રત્યેક ઉમેદવાર વેઠી જાણે છે કે મત મેળવવા રૂપિયાનું રોકાણ તો કરવું પડે...
બાળકોને પોતાનું સ્વતંત્ર અને આગવું વ્યક્તિત્વ હોય છે. બાળકને બધું જ પોતાની જાતે કરવું છે. જાતે કામ કરીને બાળક પોતે સ્વાવલંબી છે...
૧૫ મી સદીના ઉત્તરાર્ધે મહમદ ગઝનીએ ફરી એક વખત સોમનાથ મહાદેવ ઉપર હુમલો કર્યો અને રાજવી પૃથ્વીરાજ મરાયો. તે સમયે ભગવાન સ્વયંભૂના...
ભાષાએ વિકસાવેલ તર્કને વિજ્ઞાન જાણી જે તાર્કિક સિદ્ધાંત વિકસ્યા છે તેમાંનું એક ઉત્તમ ઉદાહરણ કર્મનો સિદ્ધાંત છે. સનાતન હિન્દુધર્મ, જૈન અને બૌદ્ધ...