કેટલાય પાસે અન્યાયી સંપત્તિ આવી હોય તેથી એવા લોકોના પગ જમીન પર ઠરતા જ નથી. ખોટે માર્ગે આવેલા પૈસામાંથી બીજા ધંધાનો વિકાસ...
મનુષ્યનું મન તેનાં સુખ દુ:ખ માટે કારણભૂત બને છે. પુષ્કળ તાપ પડતો હોય પરંતુ વૃક્ષ નીચે કેટલાંય લોકો મીઠી નિંદર લઇ શકે...