જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે બુધવારે તા. 12 નવેમ્બરના રોજ હરિયાણાના ફરીદાબાદની એક યુનિવર્સિટીમાંથી કાર્યરત ‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી મોડ્યુલના સંબંધમાં હરિયાણાથી એક મૌલવીને...
એસએસજીના પહેલા માળે બારીમાંથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા લાંબા સમયથી ઓર્થોપેડિક વિભાગમાં સારવાર ચાલતી હતી વડોદરા: શહેરની સયાજી...
ગોરવા-નિઝામપુરામાં ભીક્ષાવૃતિ કરતો દેખાયો તો તને તથા તારા ગુરુને મારી નાખીશુ તેવી ધમકી ઇજાગ્રસ્ત થયેલા રોશની કુંવરને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયોપ્રતિનિધિ...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ વિસ્ફોટની તપાસની કમાન હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સંભાળી લીધી છે. ગૃહ મંત્રાલયે આ કેસ NIAને...
દિલ્હી વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હોસ્પિટલમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનથી દિલ્હી પરત ફર્યા....
કવાંટ : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામે ડોન બોસ્કો શાળામાં તમામ ધર્મના બાળકો અભ્યાસ કરે છે આજરોજ શાળાના સંચાલકો દ્વારા શાળામાં આનંદ મેળાનું...
છેલ્લાં કેટલાંક દિવસમાં અલગ અલગ ઠેકાણેથી એમોનિયમ નાઈટ્રેટ અને વિસ્ફોટકો સાથે ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓ રામ મંદિર અને...
ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે ટીમ ઈન્ડિયાનો માર્ગ હવે ડોમેસ્ટિક મેચો પરથી થઈને પસાર...
૨૦૧૪માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેણે દાવો કર્યો હતો કે યુપીએના રાજમાં આતંકવાદીઓ છેક મુંબઈ અને દિલ્હી જેવાં...
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટને હવે 36 કલાકથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તપાસ એજન્સીઓ હજુ કેટલાંસ પ્રશ્નોના...