પ્રો.અઝહર ઢેરીવાલે પોતાના ઉપર કરાયેલા આક્ષેપોને ફગાવ્યા પ્રોઓફેસરના પત્નીએ તેમના પતિના કેરિયર પૂરું કરવા ષડયંત્ર કરાયું હોવાના આક્ષેપ સાથે છેક સુધી લડી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (૧૨ જાન્યુઆરી, ૨૦૨૫) ભારત મંડપમ ખાતે આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025 કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ...
કોંગ્રેસે આજે ‘યુવા ઉડાન યોજના’ નામની તેની ત્રીજી ગેરંટી જાહેર કરી. આ જાહેરાત યુવાનો માટે છે. કોંગ્રેસે દિલ્હીના શિક્ષિત બેરોજગાર યુવાનોને એક...
વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે બદામડીબાગ ખાતે તેમની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે...
ઘટનાને લઇ રહીશોને તાત્કાલિક મકાનોમાંથી ખસેડવામાં આવ્યા હતા : મોટી દુર્ઘટના ના બને તે માટે ફાયર વિભાગ ની ટીમ એટેકિંગ પોઝિશન સાથે...
પરિવારમાં પત્ની,છોકરો તથા છોકરાની પત્ની છે પ્રથમ સારવાર જંબુસરમાં કરાવી વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો (પ્રતિનિધિ) વડોદરા તા. 11 જંબુસર ખાતે પોતાની...
પરિવાર ભાડે રહે છે અને ત્રણ દીકરી એક દીકરો તથા પત્ની છે ત્રણ દિવસ અગાઉ વતનમાં રહેતા કુટુંબમાં કોઇક બાબતે વિખવાદ થતાં...
ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી રમવાની છે અને હવે આ માટે BCCI એ ભારતીય T20 ટીમની જાહેરાત કરી છે....
ડભોઇ તાલુકાના ચાંદોદ માંડવા પાસે આવેલ કથાકાર શાસ્ત્રી નયનભાઈ જોશીના પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં યુવા તેમજ ખ્યાતનામ કથાકાર જીગ્નેશ દાદાએ આશીર્વાદ વચન...
શિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે ગજાનન આશ્રમ આવેલો છે.આ આશ્રમ ખાતે ગુરુજી વિજયભાઈ જોષી દ્વારા દર વર્ષે મકરસક્રાંતિના...