ઇમ્ફાલના મણિપુર વિષ્ણુપુર જિલ્લામાં જે ત્યાંનો કાયમ રમખાણો થયા કરવાનો જિલ્લો ગણાય છે. અહીં કુંબી ગામમાં સરકારી પ્રાથમિક સ્કુલ ચાલે. આ સ્કુલમાં...
સામયિકો, હવે લોકોને પોસ્ટ દ્વારા મળતાં નથી, એવી નોંધ પ્રભાકર ધોળકિયાએ, ચર્ચાપત્રમાં કરી છે. આ ફરિયાદ તદ્દન સાચી છે. પોસ્ટ ખાતાનો કારભાર...
2014માં તેમણે વડા પ્રધાન તરીકે પદ છોડ્યું તેના થોડા સમય પહેલાં મનમોહનસિંહે કહ્યું હતું કે, તે સમયના મિડિયા કરતાં ઇતિહાસ તેમને વધુ...
એક દિવસ નિશા પોતાની ઓફિસથી ઘરે આવી ત્યારે બહુ ગુસ્સામાં હતી.આવતાંની સાથે તેણે ગુસ્સામાં પર્સ ફેંક્યું.રસોડામાં જઈને ફટાફટ ચા મૂકી પછી કામવાળી...
અમેરિકામાં પણ હવે અત્યંત જમણેરી ઝોક ધરાવતી વિચારસરણીવાળા અમેરિકન નાગરિકોની સંખ્યા વધવા માંડી છે. કંઈક અંશે તાજેતરમાં સંપન્ન થયેલા પ્રમુખપદની ચૂંટણી દરમિયાન...
દક્ષિણ એશિયામાં અશાંતિનો માહોલને લીધે તણાવ વધી રહ્યો છે. બાંગ્લાદેશમાં સર્જાયેલી રાજકીય અસ્થિરતા પછી પાકિસ્તાન-અફઘાનિસ્તાનની વચ્ચે ટકરાવ પેદા થયો છે. નાતાલ પર...
ભારતીય ભૂમિ આધ્યાત્મિકતાની ભૂમિ છે. આ તપોભૂમિમા અનેક સંતો, નખશિખ સનાતની અને રાષ્ટ્રભક્ત જન્મ્યા છે. જેમાં એક હતા પરમવંદનીય સ્વામી વિવેકાનંદજી. 12જાન્યુઆરી...
ભાવનગરમાં રહેતા મુકેશ ટપુભાઇ પટેલની અનોખા પ્રકારની સેવા સાંભળીને જરૂર આશ્ચર્ય થશે. સ્મશાન સેવા મતલબ કોઇપણ અજાણી વ્યકિતના ઘરે તેમના સ્વજનની અંતિમયાત્રામાં...
મકરસંક્રાતિ બાળકો, યુવાનો, આધેડ, વયસ્કો, સ્ત્રી-પુરુષો સૌનો આનંદદાયક ઉત્સવ, ક્યારેક 15મી જાન્યુઆરીએ પણ આવે. આમ પણ વાસી સંક્રાંત તો ઉજવાય જ છે....
છેલ્લા બે ત્રણ વર્ષથી યુવાનો પણ અચાનક ઢળી પડે છે અને તેને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરી દેવામાં આવે...