એક જ દિવસમાં સૂરતમાં અલગ અલગ પ્રકારની બે ઘટનાઓ નોંધાઈ જેને એક રીતે પ્રભાત અને સંધ્યા તરીકે જોઈ શકાય. માનવતા અને સમાજ...
જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે બધાં જ વ્યક્તિઓ સ્મશાનયાત્રામાં હાજર રહી શકતાં નથી. આથી મૃતકના માનાર્થે તથા આત્માની શાંતિ માટે...
થોડા સમય પૂર્વે ડંકેશ ઓઝાનું રસ્તા પરનાં સાઈન બોર્ડ વિશે ચર્ચાપત્ર ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયેલ હતું. કેટલાંક અગત્યનાં સ્થળોએ પણ સાઈન બોર્ડ નથી...
દૈનિક વાચનમાં સૌની પ્રાથમિકતા અલગ અલગ હોય છે. જેમ કે મારા પડોશી પહેલાં શેર બજારનું પાનું ખોલી જોઈ જાય, તો મારા નાના...
“તમે તમારું મકાન બદલીને કેમ આ વિસ્તારમાં આવ્યા?” “એક જ કારણે હું અહીં આવ્યો. મને અહીંથી ‘ડી માર્ટ’ બહુ નજીક પડે છે....
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી મુદતમાં ચીન માટે અશુભ સંકેતો લઇને આવી રહ્યા છે અને ખુદ ટ્રમ્પ લાંબા સમયથી અમંગળ સમાચારો ચીનને મોકલી રહ્યા...
પુરાતત્વવિદ્દો એવું કહે છે કે, હાલના હિમાલયના સ્થાને દરિયો હતો અને ભુકંપને કારણે હિમાલયનું નિર્માણ થયું હતું. આ વાત એટલા માટે સાચી...
વિજ્ઞાને ગમે તેટલી પ્રગતિ કરી હોય તો પણ કુદરતના ખોફ સામે કાળાં માથાંનો માનવી લાચાર બની જાય છે. અમેરિકાની ખ્યાતિ દુનિયામાં મહાસત્તા...
મગરો વધુ હોવાથી આવતીકાલે મગરના મૃતદેહને બહાર કાઢવામાં આવશે : સૂર્યપ્રકાશ લેવા માટે હવે કોઈ જગ્યા રહી નથી, મગરો સતત પાણીમાં રહેતા...
લોકો દંડ કે પોલીસથી ડરવાની જગ્યાએ તમારી ચિંતા અને પરિવારની ચિંતા કરો :- દત્તાત્રેય વ્યાસ, ACP રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી કરવામાં...