એક દિવસ ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજી બેઠાં હતાં. તેમની પાસે ગરુડજી આવ્યા અને બોલ્યા, ‘ભગવાન, મારે તમને પૂછવું છે કે હું જયારે...
કોંગ્રેસ જેટલું વધુ બદલવાનો પ્રયાસ કરે છે તેટલું જ તે એની એ જ રહે છે. નિષ્ક્રિયતા અને યથાસ્થિતિ એ સદીથી વધુ જૂની...
દિલ્હીની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ છે. ભાજપ તો આપ પર હુમલાવર છે એ સમજી શકાય છે...
ભલે અમેરિકા દેવાના ડુંગરમાં હોય, ચીન તેને ગાંઠતું નહીં હોય, પરંતુ આજે પણ અમેરિકા વિસ્વની સૌથી મોટી મહાસત્તા છે. વિશ્વના શક્તિશાળી દેશોમાં...
આજકાલ કરોડો લોકો તેમની શ્રદ્ધા સાથે મહાકુંભ મેળામાં પહોંચી રહ્યાં છે. જાન્યુઆરીની કડકડતી ઠંડી પણ તેમને સંગમનાં પાણીમાં ડૂબકી મારતાં રોકી રહી...
ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવશે તે લગભગ નિશ્ચિત છે. ઇઝરાયલની સુરક્ષા કેબિનેટે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાની હાકલ...
મેયર પિન્કી સોનીએ બે મિનિટનું મૌન પાળ્યા બાદ સભા મુલતવીની જાહેરાત કરી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે શોકપ્રસ્તાવ પસાર કર્યા બાદ મુલતવી...
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની 300 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો જપ્ત કરવામાં આવી છે. તપાસ એજન્સીએ કુલ 142 મિલકતો જપ્ત કરી છે. મૈસુર શહેરી...
વ્યારા: સોનગઢમાં એક ગમખ્વાર અકસ્માતમાં કપચી ભરેલી એક ટ્રક અંદાજે 300 ફૂટની ઊંચાઈએથી સ્ટોન ક્વોરીની ખાણમાં ખાબકતાં ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું....
ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કુંભનો મેળો. પૂર્ણ કુંભ મેળો દર ૧૨ વર્ષે આયોજિત થાય છે. આ વર્ષ એટલે કે ૨૦૨૫નો...