બાંગ્લાદેશમાં ઇસ્કોનના પુજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પછી શનિવારે (30 નવેમ્બર, 2024) બાંગ્લાદેશના ચટગાંવમાં અન્ય એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી....
મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક લથડી છે. તાવ અને થાકને કારણે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. આ દિવસોમાં...
સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશનની નવતર પહેલ કરનાર ચારૂસેટની 9 કોલેજોના 10000 વિદ્યાર્થીઓ ટેબલેટ પર પરીક્ષા આપે છે. 625 વૃક્ષોને બચાવી પર્યાવરણનું જતન કરવામાં આવે છે....
નાગરિકોને આવાગમનમાં સરળતા માટે અલકાપુરી અંડર પાસના સ્થાને ઓવર બ્રીજ બનાવાશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જાહેરાત તેમણે જણાવ્યું કે, તાજેતરમાં જ આઉટ ગ્રોથ...
સુરતઃ સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવ્યા છે, પરંતુ હજુ સુધી ત્રિપલ તલાક પર સંપૂર્ણપણે અંકુશ લાવી શકાયો નથી. સુરતમાં ત્રિપલ તલાકનો...
ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક વરિષ્ઠ નેતાએ શનિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ ગઠબંધન સરકાર 5 ડિસેમ્બરે રચાશે. દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી...
નવી દિલ્હીઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની હતી પરંતુ વેન્યુ અને શિડ્યુલ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ભારત સરકારે સુરક્ષાના કારણોસર...
ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઈન્કમ ટેક્સ દરોડો ઓડિશામાં હાથ ધરવામાં આવ્યો હતો જે 10 દિવસ સુધી ચાલ્યો હતો. આ દરોડામાં...
ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ મોટી ખુશખબરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય...
યુપીના સંભલમાં હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને સમાજવાદી પાર્ટી 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. સાંસદ રુચિ વીરાએ કહ્યું કે પાર્ટીની સંવેદના...