સુરતઃ ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે આજે સવારે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને અઢી લાખ ક્યુસેકને પાર પહોંચી હતી, જેના પગલે તાપી નદી...
આજવા સરોવરના 62 દરવાજા નીચે કરી દેવાતાં પાણી છોડવાનું બંધ કરાયું, છેલ્લા 24કલાકથી વરસાદે વિરામ લેતા તંત્રે હાશકારો અનુભવ્યો ઉપરવાસમાં પડેલા વરસાદ...
નવી દિલ્હીઃ યુપીમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાવડ યાત્રા નેમપ્લેટનો વિવાદ ચાલી રહ્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) સાંસદ અને વિપક્ષના લોકસભા નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) માનહાનિ કેસમાં સુલતાનપુરની કોર્ટમાં (Court of Sultanpur) આજે 26...
નવી દિલ્હી: 26 જુલાઈ 1999નો એ દિવસ કે જ્યારે ભારતીય સૈનિકોએ પોતાનું લોહી રેડી ભારત માતાની રક્ષાની કરી હતી. તેમજ કારગિલનું યુદ્ધ...
ખાસ કરીને નોકરિયાત વર્ગ તથા અન્ય મુસાફરોને તકલીફ જ્યારે ઓટોરિક્ષા ચાલકો દ્વારા મનમરજી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે શહેરમાં ગત બુધવારે સવારથી...
*વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વડસરમાંથી લોકોને સ્થળાંતરિત કરાયા* વડોદરા શહેર નજીક વડસરમાં પાણી ભરાવાના કારણે સોસાયટીમાં ફસાયેલા લોકોને સલામત...
નવસારીઃ રાજ્યના આભમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના લીધે છેલ્લાં પાંચેક દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો...
ગતરોજ સાંજે 29.4 ફૂટે વિશ્વામિત્રીની સપાટી પહોંચી હતી : પરિસ્થિતિ જોઈને પછી આગળ ડેમને ઓપરેટ કરવામાં આવશે : મ્યુ.કમિશ્નર ( પ્રતિનિધિ )...
સુરત: શહેરના સામાન્ય લોકોને લાલચ આપી અલગ અલગ બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ મેળવી દુબઇ ખાતે મોકલાવી...