વડોદરા શહેરમાં આવેલ પૂરનાં પાણી તો ઓસરી ગયા છે પરંતુ શહેરમા ઘણા વિસ્તારો હજી પણ ઘણી બધી જટિલ સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી રહ્યા...
કોલકાતા રેપ મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર બેઠેલા જુનિયર ડોક્ટરોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીને ચાર પાનાનો પત્ર લખ્યો છે....
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરને કારણે કરોડો રૂપિયાનું નુકસાન વડોદરા શહેરના વેપારીઓ છે. વેપારીઓને થયેલ નુકસાનમાં રાહત મળે...
વાંકલ: માંગરોળના દેગડિયા ગામે દીપડાએ હુમલો કરતાં મહિલાનું મોત થયું હતું. દીપડો મહિલાને ઘસડીને 400 મીટર દૂર ખેતરમાં લઈ ગયો હતો. વનવિભાગે...
ગાંધીનગર : ગાંધીનગરના દહેગામ નજીક આવેલા વાસણા- સોગઠી ગામની મેશ્વો નદીમાં નાહવા પડેલા દસ યુવકો ડૂબ્યા હતા. જેમાંથી આઠ મૃતદેહને બહાર કાઢવામાં...
અમેરિકામાં 9/11ના હુમલાને અંજામ આપનાર વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનના પુત્ર વિશે મોટો ખુલાસો થયો છે. અમેરિકન અખબાર ધ મિરરના...
ગણેશચતુર્થી થી શહેરમા નાનાં મોટાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી જાણે શહેર આખું શ્રીજીમય બન્યું હોય તેવું જણાયુ હતું સંસ્કારી નગરીમાં...
શહેરના સંવેદનશીલ વિસ્તાર ભદ્રકચેરી, પાણીગેટ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત… નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન *શહેરના જૂનીગઢી ખાતે બિરાજમાન શ્રીજીની શુક્રવારે...
દાહોદ: દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં સરકારની તિજાેરીને નુકસાન પહોંચાડી પ્રિમિયમની ચોરી કરનાર આરોપીઓ હાલ જેલમાં છે, ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટરને અધ્યક્ષસ્થામાં જુદી...
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલને શુક્રવારે સાંજે તિહાર જેલની બેરેક નંબર 3માંથી મુક્ત કરવામાં આવ્યા...