અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા સરહદે નળસરોવરમાં ખરું નામની વનસ્પતિ પુષ્કળ થાય છે. ખરુંને સંસ્કૃતમાં નદ કહે છે. સરોવરની આસપાસ “નદ ઘાસ”મોટા પ્રમાણમાં...
ઇઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના અનેક ટોચના કમાન્ડરો માર્યા ગયા છે તેમાં તેના નેતા હસન નસરાલ્લાહની સાથે ઇબ્રાહિમ અકીલ અને નાબિલ કૌક જેવા...
જનરેશન ગેપ શબ્દ વર્ષોથી ચાલતો આવ્યો છે. તે માત્ર બાપ અને દીકરા વચ્ચે નથી હોતો, તે ધંધામાં દરેક ક્ષેત્રે પણ હોય જ...
તિરૂપતિના તિરૂમાલા વિસ્તારમાં તિરૂપતિ બાલાજીનું જગવિખ્યાત મંદિર આવેલું છે. એ મંદિરના દર્શનાર્થે લાખો ભકતોનો અવિરત પ્રવાહ બારેમાસ ચાલુ રહેતો હોય છે ત્યાં...
પૂજય મહાત્મા ગાંધીનો જન્મ 2જી ઓકટોબરે 1869ના દિને પોરબંદરમાં થયો હતો. તેમની શિષ્યા મીરાબેને તેમને બાપુનું ટાઇટલ આપ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરે તેમને...
આજે નવી પેઢી કદાચ ગાંધીબાપુના નામ અને કામથી પરિચિત નથી. એમને સત્યની તાકાતની કદાચ ખબર જ નથી. યુવા પેઢી અહિંસાથી 7 ગાવ...
માનવજીવન માટે જોખમી હોવાથી પર્યાવરણવિદોએ ના પાડી હોવા છતાં શાસકોની જીદ અકસ્માત ને પણ આમઁત્રણ આપે છે..! વડોદરા મહાનગર પાલિકાના વહીવટ ના...
વડોદરા ફાયર બ્રિગેડમાં ૪૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને આગ-અકસ્માત,પૂર,વાવાઝોડા સહિતની કામગીરીઓની સાથે સાથે વીવીઆઇપી બંદોબસ્ત,પાણી વિતરણ જેવી...
માથે વિવિધ લોનનુ દેવું થઇ જતાં લેણદારો ઘરે ઉઘરાણી માટે આવતા હોવાથી ચોરી કર્યાનું આરોપીએ કબુલ્યું.. વાઘોડિયારોડ ખાતેનાપરિવાર ચારરસ્તા થી કલાદર્શન ચારરસ્તા...
વડોદરાના ખેલૈયાઓ માટે ગરબા આયોજકો કમરતોડ મહેનતે લાગ્યા છે. ભારે વરસાદના કારણે ગરબા મેદાનો ટાપુમાં ફેરવાયા હતા. જેના કારણે આયોજકો તેમજ ખેલૈયાઓ...