આ રાજાશાહી નથી કે રાજાનાં વખાણ જ કરવાના હોય. રાજાની ટીકા ન થાય. આ લોકશાહી છે, એમાં સત્તામાં બેઠેલાઓના નિર્ણયથી પ્રજા પર...
જીવનમાં ઉપયોગી શું? ભણતર કે ગણતર, આ પ્રશ્નનો જવાબ આપવો થોડો અઘરો છે. ભણતર અને ગણતર એ બન્ને તરાજુના બે પલ્લાં સમાન...
ભારત સરકારની ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ પહેલ, જે જાન્યુઆરી 2016માં શરૂ કરવામાં આવી હતી, તે દેશની વધતી જતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવીનતાને પોષવા અને રોકાણોને...
બહાદુર ક્રાંતિકારી ઉધમસિંહ જલિયાવાલા બાગમાં નિર્દોષ સ્ત્રી-પુરુષોની નિર્મમ હત્યા કરનાર જનરલ ડાયર પર ગોળી ચલાવી અને એ બહાર નીકળતો હતો ત્યારે એને...
સુરત: ગત તા.૩ ઓક્ટોબર ૨૦૨૪ – પ્રથમ નવરાત્રિના દિવસે વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસના પ્લેટફોર્મ પરથી ‘‘Plant a Smile’ Campaign’નો શુભારંભ કરવામાં આવ્યો...
પ્રતિનિધિ વડોદરા તા.7 ઉતરાયણ પર્વમાં પ્રસ્તાવ વચ્ચે લટકી રહેલા દોરા ના કારણે ટુ વ્હીલર ચાલકોના ગળા કપાતા હોય છે. પરંતુ ઉત્તરાયણ પર્વને ...
ભાજપના સ્થાનિક નેતાઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં પાદરાના યુવાનોને યુનાઈટેડ વેમાં પ્રવેશબંધી સામે અહીંના યુવાનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અહીંના ધારાસભ્ય સહિતના નેતાઓએ...
દાહોદ: દાહોદ શહેરમાં સમી સાંજના સમયે કુતુહલ સર્જાય તેવો નજારો સામે આવ્યો હતો. જેમાં દાહોદ શહેરના અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારે...
આણંદમાં કોરોના કાળમાં સખાવત કરનારા એનઆરઆઈએ કરોડોની છેતરપિંડી આચરી આણંદના લેફ્ટ. કર્નલ ડોક્ટરે એનઆરઆઈ પરિવાર સામે છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ આપી (પ્રતિનિધિ) આણંદ...
સંતો અને ભક્તોએ તાલુકા સેવાસદન માં રામધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું મૌન ધારણ કરેલા મુનિ મહારાજ બોલતા ના હોવાથી સંતોને તેઓની ભક્તિ નો...