Vadodara

વડોદરામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 2069 શ્રીજીની પ્રતિમાનું વિસર્જન

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા તળાવો ખાતે આજે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સવારથી સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2069 પ્રતિમાનું વિસર્જન નોંધાયું છે.

પૂર્વ ઝોનમાં

લેપ્રસી મેદાન સ્થિત કૃત્રિમ તળાવ ખાતે 56

ખોડીયારનગર ચાર રસ્તા સ્થિત કૃત્રિમ તળાવ ખાતે 150

કિશનવાડી તળાવ ખાતે 87

પશ્ચિમ ઝોનમાં

દશામાં તળાવ ખાતે 353

ભાયલી કૃત્રિમ તળાવ ખાતે 291

બિલ તળાવ ખાતે 146

ઉત્તર ઝોનમાં

નવલખી કૃત્રિમ તળાવ ખાતે 380

હરણી સમાં લિંક રોડ કૃત્રિમ તળાવ ખાતે 239

દક્ષિણ ઝોનમાં

એસ.એસ.વી.પી. સ્થિત કુબેરેશ્વર કૃત્રિમ તળાવ ખાતે 72

માંજલપુર કંચન ઉદ્યાન કૃત્રિમ તળાવ ખાતે 230

તરસાલી તળાવ ખાતે 31

મકરપુરા તળાવ ખાતે 34

Most Popular

To Top