Vadodara

મહિસાગરમાં આજે રાતે પાણી છોડશે, કાંઠાના ગામોમાં એલર્ટ


વડોદરા: મહીસાગર નદીમાં આજે મોડી રાત્રે પાણી છોડવામાં આવશે.વડોદરા જિલ્લાના મહીસાગર નદી કાંઠાના ડેસર,સાવલી અને વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના હેઠવાસના ગામોને સતર્ક કરાયા છે.

Most Popular

To Top