Vadodara

ભારતીય સેનાનો સામનો નહીં કરનાર પાકિસ્તાનની સૈનિકો ચોકિયો છોડી ઉભી પૂંછડીએ ભાગ્યા

ભારત દ્વારા કરવામાં આવેલા આકરા પ્રહારના કારણે પાકિસ્તાની સેનાના સૈનિકોની કાયરતાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારતીય સેના દ્વારા અંધાધુંધી કરવામાં આવેલા ગોળીબારના સામનો નહીં કરનાર પાકિસ્તાની સૈનિકો ઉભી પુછડીએ ભાગવા લાગ્યા છે. ભારતીય સૈન્યથી બચવા માટે પાકિસ્તાની સૈનિકો પોતાના જીવ બચાવવા માટે ચોકીઓ છોડવા માટે પણ મજૂર બન્યા છે. ત્યારે આગામી કલાકોમાં પીઓકે નો સમગ્ર વિસ્તાર ભારતીય સેનાના કબજામાં આવી જશે તેવું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે બીજી તરફ પીઓકે પેપર તિરંગો લહેરાય તો નવાઈ નહીં

આઈએસઆઈનું હેડ ક્વાર્ટર ભારતની સેનાએ ફુકી માર્યું

ભારત દ્વારા આપવામાં આવેલા વળતા પ્રહારમાં પાકિસ્તાનના સોળ શહેર તબાહ કરી નાખ્યા છે. ઉપરાંત આઈએસઆઈનું હેડ ક્વાર્ટર પણ ભારતે ફુકી માર્યું છે. આ નાપાક પાકિસ્તાનની હરકતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના સરહદી જિલ્લા પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ તકેદારીના ભાગરૂપે ગુજરાતના સાત એરપોર્ટ બંધ કરાવાયા છે. ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર એક્શનમા આવી ગયુ છે. ગુજરાતમાં 18 જિલ્લામાં પણ હાઈ એલર્ટ અપાયુ છે.

Most Popular

To Top