Vadodara

કાલા ઘોડા બ્રિજ ફરી કેમ ટ્રાફિક માટે બંધ કરાયો?

વિશ્વાવામિત્રીની સપાટી ઘટતા ગુરુવારે લોકોએ કાલાઘોડા બ્રિજ પરથી આવાગમન શરૂ કરી દીધું હતું. જોકે ફરીથી બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરવા માટેનું કારણ એ છે કે હજુ પાણી બ્રિજ નીચે અથડાઈ ને જાય છે એટલે નદીની સપાટી ૨૯ ફુટ થશે એેટલે ફરી ખોલશે. હાલમાં બ્રિજ નીચે પાણી 32 ફૂટની સપાટીએ વહી રહ્યું છે.

Most Popular

To Top