જાણીતા ફિલ્મ દિગ્દર્શક રામગોપાલ વર્માએ આ કારણે લીધો મુંબઇ છોડવાનો નિર્ણય

મુંબઇ (Mumbai): કોરોનાએ (Corona Virus/Covid-19) આખા વિશ્વની કાયાપલટ કરી નાંખી છે. વર્ષ 2020 લોકડાઉન અને કોરોનામાં જ પતી ગયુ. ઘણા લોકો માને છે કે આ વર્ષને તેઓ કદી પોતાના જીવનનો ભાગ ગણશે નહીં. બોલીવુડમાં પણ આ વર્ષે ઘણા ઉતાર ચઢાવ આવ્યા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પછી આપણે એવી ઘણી વાતો અને કિસ્સા સાભળ્યા જે … Continue reading જાણીતા ફિલ્મ દિગ્દર્શક રામગોપાલ વર્માએ આ કારણે લીધો મુંબઇ છોડવાનો નિર્ણય