બર્ડ ફ્લુમાં પક્ષીઓને બચાવવામાં નહીં, પરંતુ મારવામાં આવે છે, જાણો શું કારણ

ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાઈ રહ્યો છે. આને કારણે દેશના ઘણા રાજ્યોએ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, હિમાચલ પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયાના સમાચાર છે. આ પક્ષીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થયા હોવાની પુષ્ટિ થઇ છે. હવે સવાલ ઊભો થાય છે કે સરકાર આને ટાળવા માટે … Continue reading બર્ડ ફ્લુમાં પક્ષીઓને બચાવવામાં નહીં, પરંતુ મારવામાં આવે છે, જાણો શું કારણ