IPL રદ થયા પછી ભારતીય ક્રિકેટરોએ કોરોના રસી લીધી, કેપ્ટ્ન કોહલી સહિત આ ખેલાડીઓએ પોતાને સુરક્ષિત કર્યા

કોહલી, ઇશાંત, પૂજારા, શિખર ધવન, ઉમેશ યાદવ અને અજિંક્ય રહાણે સહિત અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાના છ ખેલાડીઓને કોરોના રસી આપવામાં આવી છે. નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના ખેલાડીઓ (PLAYERS)મા કોરોના (CORONA)સામે બચાવ કરતી વેકસીન (VACCINE) મુકાવવાની જાણે કે હોડ જામી છે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (CAPTAIN KOHLI) અને ઝડપી બોલર … Continue reading IPL રદ થયા પછી ભારતીય ક્રિકેટરોએ કોરોના રસી લીધી, કેપ્ટ્ન કોહલી સહિત આ ખેલાડીઓએ પોતાને સુરક્ષિત કર્યા