સંતરામપુર : સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી એટલે કે સત્યસંકલ્પદાસજી સ્વામીએ 2021નું વર્ષ મુમુક્ષુ બનીએ વર્ષ તરીકે જાહેર...
દાહોદ: દાહોદ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો છેવાડાના વ્યકિત સુધી લાભ મળે . તેવી કામગીરી...
સિંગવડ: સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે જીઇબી કોન્ટ્રાક્ટર નું કામ કરતાં વિક્રમભાઈ ચૌહાણ ના ઘરના આગળના ભાગમાં એલ્યુમિનિયમના વાયર ના ત્રણ બંડલ પડ્યા...
દાહોદ: ફતેપુરા તાલુકા ના ભોજેલા ગામ આવેલ પાતાલેશ્વર મંહાદેવ મંદિર પોરાણીક,ઐતિહાસિક પ્રતિમાઓનું અખુટ ભંડાર ધરાવતુ શિવ મંદિર છે આ જગ્યા પર એક...
વડોદરા: પાદરાની અરવલ્લી કંપનીમાં સિક્યુરીટીની ફરજ બજાવતા આધેડ ઉપર ચોરીની પુછતાછના બહાને પાદરા પોલીસે પિતા-પુત્ર ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો પુત્રને ટેબલ...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઘણા લાંબા સમય બાદ શુક્રવારે કોરોના નો એક પણ કેસ નહીં નોંધાતા...
વડોદરા: ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ૩.૫ કિલોમીટરના બ્રિજ કામગીરી હજુ બે વર્ષથી વધુ નાગરિકોને રાહ જોવી પડશે. એક બાજુ ગુજરાત પોલીસ...
વડોદરા: ગુજરાત હાઉસીંગ બોર્ડના અવાવરૂ મકાનમાં દારૂનો વેપલો કરતા બૂટલેગર પાસેથી દારૂ-બિયરના જથ્થો મળી આવતા બાપોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો....
વડોદરા: ખાનગી કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને તેના સાગરીતે બનાવટી ચાવી વડે ખોલીને પાંચ લાખની રોકડ તફડાવીને પલાયન થઈ ગયા હતા. જવાહરનગર પોલીસે...
કેવડિયા કોલોની: કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી માં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓ ને પણ નડી રહી છે અને આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ...
ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ શાહબુદ્દીને ભારતને ધમકાવતો એક ઑડિયો મેસેજ જારી કર્યો છે. આ સંદેશામાં તેણે જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદ...
આ સમય ૨૦૨૪ની લોકસભા ચૂંટણીઓ જીતવા માટેના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે રાજકીય મજબૂરીઓથી ઉપર ઉઠવાનો છે એમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ...
અંકલેશ્વર જીઆઇડીસીના જોગર્સ પાર્કથી ભરૂચ જિલ્લા યુવા ભાજપ અને બાઇસિકલ ક્લબ અંકલેશ્વરના સહયોગથી સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું...
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગની સમસ્યા સ્થાનિક કર્મચારીઓને પણ નડી રહી છે. આવનારા પ્રવાસીઓને પણ પાર્કિંગ કરી ચાલતા જવું પડે છે. સ્ટેચ્યુ ઓફ...
સમગ્ર ભરૂચ જિલ્લામાં બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં સૌથી વધુ અરબી સમુદ્ર કિનારે હાંસોટ તાલુકામાં સવા ત્રણ ઇંચ...
ઉમરપાડાનાં જંગલોની વચ્ચે આવેલા દેવઘાટ ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. સતત વરસી રહેલ વરસાદને પગલે જંગલોનું પાણી સીધું દેવઘાટના ધોધમાં આવે...
ઓલપાડ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ દેલાડ(સાયણ)માં ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે...
ચોમાસા દરમિયાન વરસાદે બીજા રાઉન્ડની બેટિંગ શરૂ કરતાં જ કડોદરા ચાર રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યાએ અજગર ભરડો લીધો છે. આયોજન વગરની અંદર...
સુરત શહેર પણ હવા પ્રદૂષણના મામલે દિલ્હીને ટપારી આગળ નીકળી જાય તો નવાઇ નહીં. કારણ કે, ગયા સપ્તાહમાં પ્રદૂષણ ઓકતાં જીપીસીબીની અડફેટે...
સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તે આગાહી ફરી એક વાત ખોટી ઠરી છે....
સુરતમાં આગામી દિવસોમાં બનનારા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એટલે કે નવા રેલવે સ્ટેશનની ઊંચાઈ 121 મીટરની હશે. જેમાં 31 માળની ફાઈવ સ્ટાર...
સોમનાથ ખાતે સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાના હસ્તે નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી...
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 43 દિવસ બાદ ફરી ભૂકંપ થયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર...
અમેરિકામાં કોવિડ-૧૯ના કેસો બાળકોમાં ખૂબ વધી જતા મોટી ચિંતા સર્જાઇ છે અને ઘણા બાળકોની વય પણ આ રોગની રસી લેવા માટે ખૂબ...
ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ફ્લેગ...
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઉમાને લીધી હતી.રૂપાણી સાથેની આ મુલાકાતમાં...
બૈજિંગ: ચીન (China)ની રાષ્ટ્રીય સંસદે શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist party) દ્વારા રજૂ કરવામાં આવેલી ત્રણ બાળકોની નીતિ (Third child policy)ને આજે મંજૂરી...
સીએમ વિજય રૂપાણીએ આજે શ્રાવણ મા દરમ્યાન સોમનાથ તીર્થ ખાતે દર્શન અને પૂજન કર્યા હતાં. રૂપાણીએ ગુજરાત પર સોમનાથ ભગવાનની કૃપા આશિષ...
વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે...
દેશ ટૂંક સમયમાં સ્વદેશી રીતે બનાવેલી ત્રીજી કોરોના વિરોધી રસી (Third Indian vaccine) મેળવવા જઈ રહ્યો છે. સરકારી નિષ્ણાત સમિતિની ભલામણ બાદ DCGI...
નર્મદા સુરત તાપી અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
શહેરમાં વિતેલા 24કલાક દરમિયાન શહેરમાં બે ઇંચ વરસાદમાં શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર..
એમ.એસ.યુ માં ફેકલ્ટી ઓફ કોમર્સના વિધ્યાર્થી સાથે બહારના તત્વોની મારામારી…
વડોદરાના વિહકલ પુલના વાહનોમાં ડીઝલ ચોરીનું ચાલતું નેટવર્ક.!
ખેલૈયાઓ ખુશ: ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત- નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે
વિહકલ પુલના વાહનોમાં ડીઝલ ચોરીનું ચાલતું નેટવર્ક, ધર્મેશ રાણાની શંકાસ્પદ ભૂમિકા
સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી યુવકે મોરબીમાં ભણતી યુવતીને કામરેજ લાવી બળાત્કાર ગુજાર્યો
ડાકોરમાં પવિત્ર ગોમતીમાં અસંખ્ય માછલીઓના મોતથી અરેરાટી
વડોદરાના પૂર્વ વિસ્તારની હાઇવે નજીકની અનેક સોસાયટીને ગામડાંનાં પાણી ડુબાડે છે
ઠાસરાના ભદ્રાસામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો
નેપાળના કોસી અને ગંડક બેરેજમાંથી 10.5 લાખ ક્યુસેક પાણી છોડાયું, બિહારના 13 જિલ્લામાં પૂરનું એલર્ટ
વિવાદી અગોરા મોલના ક્લબ હાઉસનું દબાણ તોડવાનું કામ બીજા દિવસે પણ જારી
વડોદરા : સાવલી તાલુકામાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર એસએમસીની રેડ
ફતેપુરા તાલુકામાં પરપ્રાંતીય મહિલાને હવસનો શિકાર બનાવતો હડમતનો યુવાન, આરોપીની ધરપકડ
પૂરમાં થયેલા નુકસાન સામે પૂરતું વળતર મળ્યું નથી, વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ વડાપ્રધાનને પત્ર લખ્યા
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ કહ્યું- બધા મુસ્લિમ દેશોએ સાથે મળી ઈઝરાયેલને જવાબ આપવો જોઈએ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે એસ.એસ જી હોસ્પિટલના મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે.
આર્ટસ કોમર્સ કોલેજ કાંકણપુરમાં ઇનોવેશન ક્લબની વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ
નસવાડી તાલુકામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ, અશ્વિન નદી બે કાંઠે
ગંદકીથી ખદબદતા ડભોઇ નગરની સ્વચ્છતા માટે નાટક મંડળીનો સહારો !
હેલેન વાવાઝોડાને કારણે અમેરિકામાં 49ના મોત: બચાવ માટે 4 હજાર સૈનિકો તૈનાત
નસવાડી તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને ભારે નુકશાન
બેંગલુરુ કોર્ટે નિર્મલા સીતારમણ સામે FIRનો આદેશ આપ્યો: ચૂંટણી બોન્ડ દ્વારા વસૂલાતનો આરોપ
ગોત્રીના યુવાનની બાઈકને ટક્કર મારવાનો કાર ચાલકનો પ્રયાસ
અગોરાના વધારાના બાંધકામ તોડો, મેયર અને કમિશ્નરને અમી રાવતનો પત્ર..
છાની કેનાલ પાસે ખંડિત ગણપતિ મૂર્તિઓ રઝડતી મૂકી દેવાઈ
ભારે વરસાદના લીધે પાણી ભરાતા સુરતના 7 રસ્તા બંધઃ હેલ્પલાઈન નંબર ચાલુ કરાયો
ફતેપુરા તાલુકાના મોટા બોરીદા તથા સુખસરમાં ગરીબાઈના કારણે ખંડેર મકાનોમાં રહેતા પરિવાર ઉપર ભમતું મોત
વડોદરામાં મોડી રાતે વરસાદે ધબધબાટી બોલાવતા,બે મકાન ધડાકાભેર ધરાશાય..
કારેલીબાગ ઇન્દિરા નગર ઝુપડપટ્ટી માં ફરી વિશ્વામિત્રીના પાણી પ્રવેશ્યા..
સંતરામપુર : સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પથી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી એટલે કે સત્યસંકલ્પદાસજી સ્વામીએ 2021નું વર્ષ મુમુક્ષુ બનીએ વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ જીવનની અનેક પ્રકારની ચિંતા તેમજ માયાની અગણિત મૂંઝવણોમાંથી મુક્તિ મેળવી આધ્યાત્મિક માર્ગે અને રાજીપાના માર્ગે આગળ વધી મોક્ષ પામવા અને ખરા અર્થમાં હળવા ફૂલ જેવા થઈ મુમુક્ષુ બનવા માટે સંતરામપુર ટાવર રોડ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ત્રણ દિવસની પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત્રણ દિવસની પારાયણ કથામાં તીર્થધામ સ્વામીનારાયણ મંદિર ગોધરથી નિઃસ્વાદપ્રિય દાસજી સ્વામી, આનંદ પ્રિયદાસજી સ્વામી, નિષ્કામ પ્રિયદાસજી સ્વામી, સંયમ પ્રિયદાસજી સ્વામીએ પ્રથમ બે દિવસોમાં મહાત્મ્ય વિષય ઉપર વચનામૃતના આધારે બખૂબ ખૂબ લાભ આપી હરિભક્તોને સુખીયા કર્યા હતાં. પારાયણના ત્રીજા અને અંતિમ દિવસે સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી એસએમવીએસ સંસ્થાના વડીલ સંત પૂ.નિર્ગુણજીવનદાસજી સ્વામીએ ચાર સ્વરૂપ શ્રીજી મહારાજના સ્વરૂપનું માહાત્મ્ય, મોટાપુરુષનું માહાત્મ્ય, સંતો ભક્તોના સ્વરૂપનું માહાત્મ્ય અને સ્વ સ્વરૂપનું માહાત્મ્યના મહત્વ વિશે લાભ આપતા જણાવ્યું કે, આપણને મળેલા મોટા પુરુષ એટલે કે સત્પુરુષ આપણાં ગુરુજી કેવા દિવ્ય છે અને એમના વિશે કેવો દિવ્યભાવ રાખવો જોઈએ.
મહારાજ અને મોટાપુરુષની એકતા પર સદ્રષ્ટાંત જીવંત પ્રસંગો દ્વારા ખૂબ ખૂબ લાભ આપ્યો હતો. ત્રણ દિવસની પારાયણ કથામાં ભાવિક હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનની ઉપચાર વિધિમાં શ્રીફળ, સાકર, ફ્રુટ, તથા ડ્રાયફ્રૂટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન અને ભગવાનના સાચા સંબંધવાળા પવિત્ર સંતોના દિવ્ય હસ્તે રક્ષાસૂત્ર બાંધી પ્રસાદી આપવામાં આવી અને ઉપસ્થિત તમામ હરિભક્તોને સંતરામપુર મંદિર ખાતે થતી અઠવાડિક સત્સંગ સભામાં લાભ લેવા માટે અને તીર્થધામ ગોધર ખાતે થતા માસિક સમૈયામાં લાભ લેવા માટે સર્વે ભક્તોને આજ્ઞા કરવામાં આવી હતી.