ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકાર રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપતો એક મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર હેલિકોપ્ટર ટેક્સી...
મુંબઇ: નાના પડદાના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ (Taarak mehta ka oolta chashma) દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે....
સુરત: (Surat) અમેરિકાના પેન્ટાગોનથી પણ મોટા અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સના (Diamond Bourse) બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાને આરે છે. ત્યારે બુર્સ કમિટીએ...
માંડવી: (Mandvi) માંડવીના કાલીબેલના નિશાળ ફળિયામાં રહેતા ઉમેદ ભીમાસિયા ચૌધરી (ઉં.વ.50) ગામ (Village) નજીકથી પસાર થતાં શૌચક્રિયા કરવા ઊભા રહેતાં શેરડીના ખેતરમાંથી...
વારાણસી: ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં ગંગા(Ganga) નદી(River)માં નાવડી(Boat) ડૂબી(Drowned) ગઈ હતી. જેના પગલે 2 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટના બની છે વારાણસી(Varanasi)નાં પ્રભુ...
સુરત: (Surat) સુરતના કાપડ ઉદ્યોગમાં (Textile Industries) થતાં ઊઠમણામાં મોટાભાગે રાજસ્થાની કે સૌરાષ્ટ્રવાસી વેપારી સામે ફરિયાદો નોંધાતી આવી છે. વર્ષો પછી સુરતી...
વ્યારા: (Vyara) ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના (Ukai Thermal Power Station) સ્વિચ યાર્ડ વિસ્તારમાં કદાવર દીપડો (Panther) ઘૂસી જતાં છેલ્લા બે દિવસથી ભયનો...
નવસારી : નવસારી(Navsari)ના સૌથી પૌરાણિક(legendary) ગણેશ મંદિર(Ganesh Tempal) પરથી એ ગામનું નામ ગણેશ સિસોદ્રા પડ્યું છે. ગણેશ સિસોદ્રાનું એ ગણેશ મંદિર ખૂબ...
નવી દિલ્હી: હાલમાં IPL 2022 ની લીગ મેચો પૂરી થઈ ગઈ છે અને હવે માત્ર ચાર ટીમો પ્લેઓફમાં (Playoffs) રહી છે. હાલમાં...
જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવાની ઘટનાને પગલે એક પક્ષકારમાં ઉન્માદ વ્યાપી જવો જોઈતો હતો પણ તેણે શાંતિ જાળવી સૌહાર્દનો પ્રતિભાવ આપ્યો છે. મુસ્લિમ...
બે વર્ષના કોરોના કાળ દરમ્યાન સરકારી અને સહકારી બેન્કોના FD પરના વ્યાજદરો હતા તે જ વ્યાજદર આજ સુધી યથાવત રહ્યા છે કે...
હમણાં થોડાક દિવસોમાં ન્યૂઝ પેપરમાં સીટી બસના હોટેલના દરવાજા સાથે ઠોકાવાના સમાચાર, ટાયર ફાટવાથી એક નવયુવાનના મોતના સમાચાર વાંચવામાં આવ્યા. બંને સમાચારના...
વોશિંગ્ટનઃ યુક્રેન (Ukrain) પર રશિયાએ (Russia) કરેલા યુદ્ધનાં (War) પગલે સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ યુદ્ધના પગલે ખાદ્ય પુરવઠાની સ્થિતિ...
જાપાન: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે જાપાનના (Japan) પાટનગર ટોક્યો પહોંચ્યા હતાં. તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ભારતીય...
અમારો દેશ વિશાળ બહુવસ્તી ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. અમે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. દેશનો રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રીય પક્ષી છે, પ્રાણી...
ગુજરાત સરકારની સોલાર પેનલો અંગેની પ્રોત્સાહક નિતિનો યોગ્ય પ્રતિભાવ આપતા ગુજરાતના લોકોએ લાખ્ખોની સંખ્યામાં પોતાની છતો ઉપર સોલાર પેનલો લગાવી છે. અને...
ભારતમાં આમ તો અનેક એવા સ્થળો છે જેની ઉપર હિન્દુ અને મુસ્લિમ બંને દાવો કરી રહ્યાં છે. જેમાં રામ જન્મભૂમિનો વિવાદ શમી...
ભગવાન વિષ્ણુના 24 અવતારો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. સનાતન ધર્મપ્રેમીઓ આનાથી સારી રીતે પરિચિત છે. પુરાણ, શ્રુતિ વગેરેના માધ્યમ દ્વારા આપણને અવતારો િવશે...
વિષાદયોગ :શ્રીમદ્ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે ‘અર્જુનવિષાદયોગ !’ વિષાદ પણ યોગ બને? હા, વિષાદ પણ યોગ બની શકે છે અને...
વિશ્વના દરેક મોટા ધર્મના અનુયાયીઓની વિશેષ પ્રકારે ઓળખ હોય છે. કોઇ પહેરવેશ થકી, વિશેષ પ્રકારના દાઢી-મૂછ થકી, ગળામાં લટકાવાતાં ચિહ્નો, માળાઓ કે...
કર્ણાટક: કર્ણાટકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. હાલના સોશિયલ મીડિયાના (Social media) જમાનામાં લોકો એક બીજાને ઈમ્પ્રેસ (Impress) કરવા માટે ઘણા...
સાઉદી અરેબિયા: સાઉદી અરેબિયાએ (Saudi Arabia) લાખો ભારતીયોને (Indian) મોટો ઝટકો આપ્યો છે. કોરોના (Corona) સંક્રમણના વધતા જતા કેસોને જોતા સાઉદી અરેબિયાએ...
તાની ખુશમિજાજ, આનંદદાયક મનોસ્થિતિની આપણને કિંમત નથી હોતી. પરિણામે નાની નાની ક્ષુલ્લક વાતો પર મનથી દુઃખનો અનુભવ કરતા રહીએ છીએ અને પછી...
વો આહાર તેવું મન’ અથવા ‘અન્ન તેવું મન’ એવું કહેવાય છે ત્યારે આહાર તેવા વિચાર એમ પણ કહી શકાય. હવે વિચારોની શુદ્ધતા...
પ્રભુ પર પ્રીતિ માટે ઊંચું ભણતર જરૂરી નથી પરંતુ પવિત્ર મન અને પવિત્ર વહેવારથી જીવતા સામાન્ય લોકો પણ પ્રભુની પાસે હોય છે....
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka oolta chashma ) શો લોકોમાં ચર્ચિત શો છે. તેના ફેન્સ ફોલોઈંગ પણ દુનિયાભરમાં...
આણંદ : નારના ગોકુલધામ ખાતે રવિવારના રોજ હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયા (યુએસએ)ના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે 108...
દમણ : પર્યટન સ્થળ દમણમાં રવિવારે ગોઝારી ઘટના બની હતી. અહીં ભારે પવનના લીધે પેરાશૂટ ધડામભેર દરિયા કાંઠે પટકાતા ત્રણ લોકોને ગંભીર...
નડિયાદ: નડિયાદમાં ખાનગી કંપનીની જુદી-જુદી શાખાઓમાં ચાલતી ડેટાએન્ટ્રીની સ્કીમમાં ભરેલાં રૂપિયા છેલ્લાં પાંચેક મહિનાથી અટવાયાં હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ શુક્રવારના રોજ કંપનીની...
મલેકપુર : લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલની એકાએક આરોગ્યમંત્રીએ મુલાકાત લેતાં દોડધામ મચી ગઈ હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ દર્દીઓ સાથે સીધો સંવાદ...
જ્યારથી કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે ત્યારથી ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ બંને પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન બજરંગ પુનિયાએ બ્રિજ ભૂષણને ખુલ્લો પડકાર આપ્યો છે. વિનેશ કોંગ્રેસની ટિકિટ પર જુલાના સીટથી હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી રહી છે. તેનો ઉલ્લેખ કરીને બજરંગે WFIના પૂર્વ પ્રમુખને પડકાર ફેંક્યો છે.
એક ઈન્ટરવ્યુમાં જ્યારે બજરંગ પુનિયાને કહેવામાં આવ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહ કહી રહ્યા છે કે તેઓ હરિયાણામાં વિનેશ ફોગાટ વિરુદ્ધ પ્રચાર કરવા આવશે તો બજરંગ પુનિયાએ કહ્યું કે તમે તમારી પાર્ટી તરફથી આવો છો. જો તમારામાં હિંમત હોય તો વિનેશ ફોગાટ વિરૂદ્ધ જોરદાર પ્રચાર કરો. અમે ક્યાં ના પાડીએ છીએ. બધું જનતાના હાથમાં છે. ચાલો જોઈએ કે જનતા તમારું સ્વાગત કેવી રીતે કરશે. તમે વિનેશ વિરુદ્ધ પ્રચાર કરવા આવો.
અગાઉ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના કોંગ્રેસમાં જોડાવા પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ સંજય સિંહે કહ્યું હતું કે આંદોલનકારી ખેલાડીઓ પર દેશદ્રોહનો કેસ થવો જોઈએ. વિનેશ જ્યાં હરિયાણા વિધાનસભા ચૂંટણી લડી રહી છે. ત્યારે બજરંગ પુનિયા હજુ ચૂંટણી લડશે નહીં. જો કે કોંગ્રેસે બજરંગ પુનિયાને કિસાન મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે.
જણાવી દઈએ કે વિનેશ ફોગાટ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર હતી. જોકે ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી વિનેશે CASમાં સિલ્વર મેડલની માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેનો કેસ ફગાવી દીધો હતો. આ પછી જ્યારે વિનેશ ભારત પરત આવી ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડા પણ વિનેશને રિસીવ કરવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા.