ભારતનો દરેક નાગરિક ભારતીય છે તે કોઇપણ ધર્મનો કે જાતિનો હોય તે સૌથી પહેલા ભારતીય છે. દરેકે ભારતના કાયદાનું પાલન કરવું જોઇએ...
“ગર્વ કિયો સોહિ નર હાર્યો” આ લોકગીત માણસને ગર્વથી બચવાનું સૂચન કરે છે. માણસ ગૌરવથી જીવે તે એક વાત છે પણ ગર્વિષ્ટ...
ઉર્દૂના મશહુર લેખક શ્રી બશીર બદ્રનો સંબંધોને નિભાવવા માટે એક શેર છે. “ રીશ્તીકો ઇસ તરહ નિભાતે રહીયે. દિલ મીલે ન મીલે...
પૂર્વ/પૂન: જન્મ અંગે અવઢવમાં રહેવા જેવું નથી. અંધશ્રધ્ધામાં રાચવું નહીં, કશું જ નથી. ભસ્મીભૂત થયેલાં દેહનો પુનર્જન્મ શી રીતે થાય ? તેમાં...
ભારતના નવા નિયુકત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ રમણાએ પોતાના તટસ્થ અભિગમ, કાનૂની તરફ પૂર્ણ નિષ્ઠા તેમજ પોતાના નિર્ભિક અને સ્પષ્ટ વકતાઓથી સારી છાપ...
નવરાત્રી એટલે આનંદ, ઉલ્લાસ અને ગરબા રમવાનો અનેરો ઉત્સવ જે બીજા બઘા તહેવારો કરતા પણ વઘુ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. ...
ફિલ્મના ગીતની લાીઇન છે પરંતુ આજના યુવાનોને એકદમ બંધબેસતી છે. આઝાદી મળ્યાને 73 વર્ષ થઇ ગયા. આઝાદી મળ્યા પછી ભારતે વિશ્વના દેશોની...
સુનીલ ગાવસ્કર, એક સિદ્ધહસ્ત ક્રિકેટર. એક સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓપનીંગ બેટ્સમેનમાં જેમની ગણના થતી હતી અને ‘ગુજરાતમિત્ર’માં જેઓ ‘ લેઇટ કટ ‘...
આપણો મોટા ભાગનો સમાજ ટીવી ચેનલો પર પ્રસારિત થતી ડો. આંબેડકરની સિરિયલ નહીં જ જોતો હોય! આપણે પણ એ સીરીયલ જોઇ ન...
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂત આંદોલનમાં થયેલી અશાંતિ દરમ્યાન મંત્રી પુત્રે આડેધડ ગાડી ચલાવી જીવલેણ અકસ્માતો કર્યા. વાતાવરણ ગરમ છે. ઉત્તર પ્રદેશ સરકાર...