હિન્દુ ધર્મની લગ્નસંસ્થામાં સપ્તપદીના એક વચન મુજબ પ્રજોત્પત્તિનું વચન એટલે કે સંતાનપ્રાપ્તિનું વચન યુગલને લેવડાવવામાં આવે છે. ક્યારેક કોઈ યુગલની સંતાનપ્રાપ્તિની ઈચ્છા...
તાજેતરમાં સમાચારપત્ર થકી વાંચવા મળ્યું હતું. એમાં ભરૂચ જિલ્લાના કોક’ યુવતી (વસાવા જાતિના) ભરયુવાનીમાં વિધવા થયાં. એમને પગભર કરવા સરકાર તરફથી જરૂરી...
તાજેતરના એક સમાચાર સરકારી હોસ્પિટલ દર્દીઓનું જીવન જોખમમાં નાંખી રહી છે. સરકારી હોસ્પિટલોમાં છતોમાંથી પાણી લીકેજ થાય, તૂટેલી લીફટ, ઉંદરનો ત્રાસ વધવાથી...
એક ખૂબ જ સુંદર સંદેશો ધ્યાનમાં આવ્યો. વાંચીને અમલમાં મૂકવા જેવો છે. એક સમય હતો, જ્યારે ભોજન પૂછીને પીરસવામાં આવતું હતું. પણ...
‘કેરીગાળો’આ શબ્દ દુનિયાની ડિક્શનરીમાં નહિ હોય કે બિનસુરતીઓ પણ આ શબ્દથી અજાણ હોય.કેરીગાળો શબ્દ માત્ર સુરતીઓની ડિક્શનરીમાં જ છે.વૈશાખ મહિનો આવે એટલે...
બાબર-હુમાયુની મોગલ સલ્તનત દરમ્યાન કંઇ કેટલાંય હિન્દુ મંદિરો ધ્વસ્ત કરાયાં હશે અને મસ્જીદોમાં તબદીલ કરાયાં હશે. આજે મારા વતનના કસબામાં પૂરાં દસ...
આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સમગ્ર ભારતવાસીઓને જોડતી રાષ્ટ્રભાષા હિન્દી છે. જે આબાલવૃધ્ધ સમગ્ર ભારતવાસીઓ બોલતાં આવ્યાં છે. ભારતના...
દિનપ્રતિદિન સતત વધતી જતી મોંઘવારી ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે ચોક્કસ મુશ્કેલી સર્જશે. સરકારે વિકાસ કર્યો છે જેની ના નથી. પરંતુ આ...
છૂંદણા (ટેટુ) ત્રોફાવવાનો શોખ અગર છંદ હવે યુવા વર્ગ માટે સપડામણનો વિષય બન્યો છે. એના લીધે નોકરી મેળવવામાં આડખીલી અંતરાય ઉપસ્થિત થાય...
‘ગુજરાતમિત્ર’માં ‘ટુ ધી પોઇન્ટ’ની કોલમ ખરેખર જ વાંચવા, સમજવા અને જાણવા લાયકની રહેલ છે. તા. 24.5 ની આ કોલમના શીર્ષકમાં કોવિડ 19...