મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો આખરે ગુરુવારે (Thursday) અંત આવ્યો હતો. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ ગુરુવારે શપથ...
નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે મંજુરી વગર(Without permission) બોરમાંથી પાણી નહિ લઇ શકાય. કેન્દ્ર સરકાર આ માટે મહત્વનો નિર્ણય લીધો છે. દેશભરમાં...
મુંબઈ: હવે મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બનશે. આજે સાંજે 7 વાગ્યે જ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા...
મુંબઈ: હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય સંકટ (Political Crisis) ચાલી રહ્યું છે. રાજકારણનાં આ ભૂકંપ વચ્ચે શિવસેના (Shivsena)ના ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદેથી...
મણિપુર: બુધવારે રાત્રે સતત ભારે વરસાદ પડવાને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂસ્ખલનની(Landslide in Manipur) ઘટના બની છે. આ ભૂસ્ખલનના લીધે સામાન્ય લોકોની...
રાજસ્થાન: ઉદયપુરમાં(Udaipur) કન્હૈયાલાલ(KanhaiyaLal) હત્યા કેસ(Murder Case)માં મોટો ખુલાસો થયો છે. આરોપી(Accuse) રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે એસકે એન્જિનિયરિંગ વર્ક્સમાં ધારદાર હથિયારો જાતે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલા રાજકીય સંકટ(Political Crisis) વચ્ચે ગતરોજ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(Resign) આપી દીધું હતું. તેમજ તેઓએ વિધાનસભાનું...
મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટના ફલોર ટેસ્ટના આદેશ પછી ઉદ્ઘવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે...
રાજસ્થાન: ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ(Kanaiyalal)ની હત્યા(Murder) બાદ રાજસમંદ(Rajsamand)માં સ્થિતિ તંગ બની ગઈ છે. ભીમા નગર(Bhima Nagar)માં પોલીસ(Police) અને પ્રદર્શનકારીઓ(Protesters) વચ્ચે અથડામણ થઈ હતી. હત્યાનો...
ઉદયપુર: રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaipur)માં એક દુકાન(Shop)માં ઘૂસીને ટેલર કન્હૈયાલાલનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા(Murder) કરવામાં આવી હતી. આ હત્યાને લઈને સમગ્ર દેશમાં લોકોમાં રોષ(Angry)...