વિરપુર : વિરપુર તાલુકામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. વ્હેલી સવારે આઠેક વાગ્યાની આસપાસ ભારે પવન તેમજ વરસાદનુ જોર જોવા...
ખેડા: બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ ફુંકાયેલાં ભારે પવનને કારણે ખેડા-માતર પંથકમાં 15 કરતાં વધુ વૃક્ષો ધરાશયી થયાં હતાં. જોકે, તંત્રની ટીમે આ...
આણંદ : ડભોઈ ખાતે આવેલ ડાંગર સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને ડાંગરની નવી જાત જીઆર 21...
ડાકોર : યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાંથી ત્રણ દિવસ બાદ 251 મી રથયાત્રા નીકળનાર છે. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા હજી સુધી માર્ગ...
આણંદ : આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા અમૂલ પોલ્ટ્રી ફીડનું લોચીંગ કરવામાં આવ્યું છે. જેનું વેચાણ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પંજાબ અને મધ્યપ્રદેશમાં...
મહુધા: મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા ફેબ્રુઆરી-માર્ચ માસમાં જિલ્લા સંકલનમાં મહુધાના મુખ્ય માર્ગ પરના દબાણ હટાવવા પોતાની સત્તા હોવા છતાં સબંધિત કચેરીઓમાં...
નડિયાદ:ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરના સ્ટેશન વિસ્તારમાં વર્ષો જુની જિલ્લા જેલ આવેલી છે. જે સબ જેલ તરીકે ઓળખાય છે. આ જેલ દેશના...
આણંદ : આણંદના કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના નવજાત શિશુ વિભાગ દ્વારા બાળકીને ડાયાલિસીસની સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું હતું. આ બાળકીને જન્મથી...
નડિયાદ: બિપરજોય વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ સમગ્ર ગુજરાતમાં તેની અસર ચાલુ થઈ ગઈ છે. ત્યારે, ખેડા જિલ્લામાં પણ બુધવારના રોજ સવારથી...
આણંદ : આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમારે આણંદ જિલ્લાની માધવપુરા પ્રાથમિક...