સંતરામપુર : સંતરામપુરના સીમલીયા ગામમાં રહેતી પરિણીતાને લગ્ન જીવનના નવેક વર્ષ થવા છતાં સંતાન સુખ પ્રાપ્ત થયું નહતું. આથી, સાસુ અને પતિ...
પેટલાદ : આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના સુકાની તરીકે જવાબદારી ધર્મજના રાજેશભાઈ પટેલને સોંપવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્ધારા બુધવારના રોજ...
કપડવંજ: કપડવંજમાં પરંપરાગત રીતે સુપ્રસિધ્ધ નારાયણદેવ મંદિરમાંથી પ્રતિવર્ષની જેમ ભગવાન લલ્લાની બીજના બદલે દેવપ્રિય પુષ્ય નક્ષત્રમાં શ્રી નારાયણની નગરયાત્રા રથયાત્રા યોજાઇ છે....
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં પરંપરા મુજબ પુષ્યનક્ષત્રના શુભ મૂહુર્તમાં ગોપાલલાલજી મહારાજની 251 મી રથયાત્રા ધામધૂમથી નીકળી...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરેક ઉત્સવોની ઉજવણી નક્ષત્રને આધિન કરવામાં આવે છે. મંદિરમાં રથયાત્રાની ઉજવણી પુષ્ય...
પેટલાદ : પેટલાદમાં મંગળવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રણછોડજી મંદિરેથી ભવ્ય રથયાત્રા નિકળી હતી. આ રથયાત્રાનું પ્રસ્થાન પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટી અને ગુજરાત રાજ્યના ગરીમા સેલના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો નેક ફોર યુનિવર્સીટી ઉપર સેમિનાર યોજાયો હતો....
નડિયાદ: કપડવંજ રૂરલ પોલીસી ટીમે રેલીયા ચેકપોસ્ટથી બનાના મુવાડા સુધી ફિલ્મીઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ભરેલું પીકઅપ ડાલું ઝડપ્યું હતું. જોકે,...
સેવાલિયા: ખેડા જિલ્લામાં ગળતેશ્વર તાલુકાના નાનકડા એવા વાંઘરોલી ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત પાંચ માથાભારે શખ્સોએ ખાખરીયા ગામના એક વૃધ્ધ દંપતિને હિન્દુ...
પેટલાદ: પેટલાદમાં આવતીકાલે ૯૭મી રથયાત્રા નીકળનાર છે. તે પૂર્વે આજરોજ ભગવાન લાલજી મહારાજનું મોસાળું શેખડી ગામથી નીકળ્યું હતું. જે શાંતિપૂર્ણ માહોલમાં સાંજે...