લુણાવાડા : મહિસાગરના જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંતરામપુરના આઝાદ મેદાન ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી...
આણંદ: આણંદના (Anand) ખંભાતથી ફાયર સેફટીની (Fire safety) એન.ઓ.સી (NOC) આપવા માટે લાંચ (bribe) માંગનાર ફાયર ઓફિસર એ.સી.બી. (Anti corruption bureau) ના...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય દેસાઇ હાલ ક્યાં છે ? તે પોલીસને પણ ખ્યાલ નથી. પરંતુ સંજય દેસાઇ આણીમંડળીએ ચકલાસીમાં અગાઉ...
આણંદ : આણંદ શહેરના અમીન બજાજ શો રૂમની બહાર રોડ પર પત્ની સાથે મોબાઇલ વાત કરતાં ખાનગી કંપનીના કર્મચારીનો રોકડ રૂ.5.90 લાખ...
વડતાલ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્યતીર્થ સ્થાન વડતાલ ખાતે તા.6 ઠ્ઠી ઓગસ્ટના રોજ 79 મી રવિસભા યોજાઈ હતી. રવિસભામાં વચનામૃત કથાના વક્તા અને...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં છેલ્લાં 20 વર્ષથી બોડાણા સર્કલ સામે આવેલી ધરોડની સફાઈ કરવામાં આવી ન હોવાથી તેમાં ગંદા પાણીનો ભરાવો તેમજ જંગલી...
લુણાવાડા : મહીસાગર જિલ્લામા આંગણવાડી મામલે વિકાસના કાર્યો પર સવાલો ઊભા થયા છે જિલ્લામાં ચાલતી 1316 આંગણવાડી પૈકી 304 જર્જરિત આંગણવાડીઓ ચાલી...
નડિયાદ : નડિયાદમાં નવનિર્મિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના દેવ હેરિટેજ સત્સંગ મંડળ ખાતે સુવર્ણતુલા (સાકરતુલા) મહોત્સવનું આયોજન કરવામાં...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં રવિવારના રોજ પાટોત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઠાકોરજીના...
આણંદ: આણંદ નગરપાલિકાના વોર્ડનં 5ની પેટાચૂંટણીમાં ચાર ઉમેદવારો ચૂંટણી જંગ રહ્યા હતા. ચુંટણી તંત્રએ રવિવારે યોજાયેલ મતદાન માટે 15 મતદાન મથકો પર...