કોરોનાનો કાળ શરૂ થયો ત્યારથી જ શૈક્ષણિક ક્ષેત્ર અંગે મહત્વના નિર્ણયો લેવામાં રાજ્ય સરકાર સદંતર ફેઇલ ગઇ છે. જેમાં ખાસ કરીને ધોરણ...
અંકલેશ્વર: ઇજનેરી કૌશલ્યનો બેનમૂન નમૂનો ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ (Narmada Dam) છે. 163 મીટર ઊંચાઈ અને 1.2 કિલોમીટર લાંબા નર્મદા ડેમના નિર્માણમાં...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ (CM Rupani) રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી...
કોવિડ-19ની સ્થિતિને જોતા CBSE, CISCE બાદ ગુજરાત માધ્યમિક બોર્ડે પણ આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ (Exam) રદ કરવાનો નિર્ણય લીધો છે....
ગાંધીનગર: (Gandhinagar) સીબીએસઈ પછી હવે ગુજરાતમાં (Gujarat) પણ ધો.12ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા (Exam) આજે રદ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં સીએમ વિજય...
વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર આપવામાં આવી છે જે સાચા અર્થમાં કારગત નીવડી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ...
રાજ્યમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારે નવા 1,561 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 22 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે...
ગાંધીનગર: (Gandhinagar) વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની (Treatment of allopathy) સાથે સાથે આયુર્વેદિક સારવાર (Ayurvedic treatment) આપવામાં આવી છે જે સાચા...
ગાંધીનગર: (Gandhinagar) ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12ની (12th Class) પરીક્ષામાં (Exam) રાજ્યમાં આગામી 1 જુલાઈથી કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ...