National

હૈદરાબાદમાં મોટી દુર્ઘટના, કાર રિપેરિંગ દરમિયાન કેમિકલમાં લાગી ભીષણ આગ, 6ના મોત

તેલંગાણા: હૈદરાબાદમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર રિપેર કરવામાં આવી રહી હતી ત્યારે આગ લાગી હતી. આ દરમિયાન ત્યાં રાખવામાં આવેલા કેમિકલમાં આગ ફાટી નીકળી હતી

Most Popular

To Top