ભારત દ્વારા ત્રિસ્તરીય માર્ગ દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીના પગલે પાકિસ્તાનમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ જીવ બચાવવા માટે બંકરમાં છુપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજધાની ઇસ્લામાબાદમાં પણ મોટો ધમાકો કરતા આખેઆખું પાકિસ્તાનની ધ્રુજી ઉઠ્યું છે. પાકિસ્તાનના બાવીસ જેટલા એરફોર્સ સ્ટેશન પર બેસનાર અધિકારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. તેઓ એરફોર્સ છોડી ભાગવાની ફિરાકમાં હોય તેવું પણ જણાઈ રહ્યું છે.
